Surprise Me!

ડાકોરમાં ધામધૂમથી યોજાયા તુલસી વિવાહ, રણછોડરાયજીના વરઘોડામાં ભાવિકો બન્યા જોનૈયા

2025-11-03 13 Dailymotion

દેવઉઠી એકાદશીના પવિત્ર દિવસે ડાકોર રણછોડરાયજી મંદિરમાં તુલસી વિવાહનો ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો.